500 Rupees Note RBI New Rules: 500ની નોટ હવે બેંકમાં નહીં જમા થાય? RBIના નવા નિયમથી લોકોમાં ફફડાટ

ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશની ચલણી નોટો અને તેની સુરક્ષા માટે સમયાંતરે નિર્દેશો જારી કરતી રહે છે. તાજેતરમાં જ, RBIએ 500 રૂપિયાની નોટને લઈને કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે. જો તમારી પાસે પણ 500 રૂપિયાની નોટ છે, તો આ નિયમો જાણવા ખૂબ જરૂરી છે.

500 Rupees Note RBI New Rules

RBIએ નકલી નોટોના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખીને, સામાન્ય લોકોને 500 રૂપિયાની અસલી નોટ કેવી રીતે ઓળખવી તેના માર્ગદર્શિકા આપી છે. આ નોટની ઓળખ માટે વોટરમાર્ક, સિક્યુરિટી થ્રેડ, માઈક્રો પ્રિન્ટિંગ, સી-થ્રુ રજિસ્ટર, લેટેન્ટ ઈમેજ, ઈન્ટાગ્લિયો પ્રિન્ટિંગ અને કાગળની ગુણવત્તા જેવી સુરક્ષા સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, RBIએ સ્પષ્ટતા કરી છે કે બધી જ 500 રૂપિયાની નોટો ચલણમાં છે અને તેને બેંક શાખામાં જમા કરાવી શકાય છે. કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી.

Read More:  વાત સાચે જ ભરોસાની છે! ફક્ત 3 મિનિટમાં 3 લાખની લોન, બસ આધાર કાર્ડ જ કાફી છે

દુકાનદારો અને વેપારીઓ માટે ફરજિયાત

દુકાનદારો અને વેપારીઓ 500 રૂપિયાની નોટ લેવાની ના પાડી શકે નહીં. આ કાયદેસર ચલણ છે અને તેને વ્યવહારમાં સ્વીકારવું ફરજિયાત છે.

નોટ ઓળખવામાં મુશ્કેલી?

જો તમને 500 રૂપિયાની નોટની ઓળખ અંગે કોઈ શંકા છે, તો નજીકની બેંક શાખામાં જઈને તેની ચકાસણી કરાવી શકો છો. માહિતી માત્ર RBIની વેબસાઈટ કે અધિકૃત સ્રોત પરથી જ મેળવો અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપો.

RBIના આ નવા નિયમોનો હેતુ સામાન્ય લોકોને જાગૃત કરવાનો અને નકલી નોટોના ઉપયોગને રોકવાનો છે. તમે પણ આ નિયમોનું પાલન કરો અને બીજાને પણ જાગૃત કરો.

Read More:  ચેક બાઉન્સના મામલામાં કોર્ટ-કચેરીના ધક્કા ખાવા નથી? આટલું કરો બસ!

Leave a Comment