Veerayatan Vidyapeeth Gujarat Bharti 2024: વીરાયતન વિદ્યાપીઠ દ્વારા ભરતી ની જાહેરાત

નમસ્કાર મિત્રો,જો તમે ભરતીની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. વીરાયતન વિદ્યાપીઠ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે.

તમારે આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે જેની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

પોસ્ટનું નામ

વીરાયતન વિદ્યાપીઠ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે અને આ જાહેરાતમાં જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગમાં જુદા જુદા પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેની માહિતી આ મુજબ છે.

  • માધ્યમિક શિક્ષક – લાઇબ્રેરીયન 
  • પ્રાથમિક શિક્ષક-સંગીત અને ડાન્સ શિક્ષક
  • કે. જી. શિક્ષક- ક્લાર્ક
  • કોમ્પ્યુટર શિક્ષક-આઈટી મેનેજર
  • પીટી શિક્ષક- ગૃહ માતા

Read More- 12th Pass Recruitment 2024: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ગ્રુપ સીમાં 12 પાસ માટે ભરતી

શૈક્ષણિક લાયકાત

વીરાયતન વિદ્યાપીઠ દ્વારા દ્વારા શિક્ષકના જુદા જુદા પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે . અને તે શૈક્ષણિકતા ધરાવતા ઉમેદવાર ભરતીમાં ઓફલાઈન માધ્યમ અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

અરજી ફી

શિક્ષકની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

વીરાયતન વિદ્યાપીઠ દ્વારા આયોજિત શિક્ષકની આ ભરતીમાં જે ઉમેદવાર ઓફલાઈન અરજી કરે છે તો તેમની પસંદગી માટે સંસ્થા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા તો તેમની લાયકાત આવડત ના આધારે મેરીટ બહાર પાડવામાં આવશે અને તેના આધારે જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

મિત્રો જે ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તો તેમને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે,તેનું મેરીટ આવ્યા બાદ અને તેમનું ફાઇનાન્સ સિલેક્શન થયા બાદ તે સંસ્થાના નિયમ મુજબ નક્કી કરવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • બાયોડેટા રિઝ્યુમ અથવા સીવી
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • અનુભવનો પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારો એ ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • ભરતી નું એપ્લિકેશન ફોર્મ તમને તેમની સત્તાવાર વેબસાઈટ માંથી મળી રહેશે.
  • સૌપ્રથમ તમારે તેની વેબસાઈટ પર જઈને ભરતી ની નોટિફિકેશનમાંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે અને તેની સાથે જરૂરી દસ્તાવેજ કરવાના રહેશે.
  • આ એપ્લિકેશન ફોર્મ ને આપેલ તારીખ સુધી નીચે આપેલ સ્થળ પર પહોંચાડવાની રહેશે.
  • સરનામું-વીરાયતન વિદ્યાપીઠ, જખણીયા, ભુજ-માંડવી રોડ, તા- માંડવી- કચ્છ 
  • મોબાઈલ નંબર – 98252 10297 પર સંપર્ક પણ કરી શકો છો.

Important Links

Notification- click Here

Apply Online- Click Here

Read More- સરકાર આ યોજના હેઠળ દરેકને 12000 રૂપિયા આપી રહી છે-Sauchalay Yojana

Leave a Comment